સ્થાપના વર્ષ 10/09/1989
ફોટો ગેલેરી
ફોટો ગેલેરી
ફોટો ગેલેરી
જય કનકાઈ, શ્રી ઉનેવાળ સમાજની હમણાં સુધીની ઇવેન્ટ ની યાદગાર ક્ષણો.
શ્રી ઉનેવાળ બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ, વડોદરા
ઈમેલ
શ્રી ઉનેવાળ બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ, વડોદરા
આ ટ્રસ્ટ, માં કનકાઈના આશીર્વાદ સાથે, સમાજલક્ષી કાર્યો માટે સમર્પિત છે. અમારા કાર્યનો મુખ્ય હેતુ સમાજના દરેક વ્યક્તિ સુધી સેવા અને સંવેદનાનું સંદેશ પહોચાડવાનો છે.
-------------------------
સામાજિક વિકાસ શું છે?
------
સામાજિક વિકાસ એ એવો વિકાસ છે જે માનવ સમાજના સર્વાંગી વિકાસ અને કલ્યાણને પ્રોત્સાહન આપે છે. તેમાં શિક્ષણ, આરોગ્ય, ગરીબી નિવારણ, અને માનવીય સંવેદનાની બાબતોનો સમાવેશ થાય છે. આવી પ્રગતિ માટે સામૂહિક પ્રયાસો જરૂરી છે, જેથી દરેક વ્યક્તિને સમાન અવસરો મળી રહે અને એક ન્યાયસંગત, સમૃદ્ધ તથા સકારાત્મક સમાજ ઊભો થાય.
-------------------------
સમાજ માટે અપીલ:
------
ઉનેવાળ સમાજની આ પહેલનું મકસદ છે કે સમાજનો દરેક સભ્ય આગળ આવીને સમાજસેવામાં જોડાય અને સમૂહ વિકાસમાં યોગદાન આપે. આપ સૌનો સહયોગ અમૂલ્ય છે.
જય કનકાઈ!
પ્રમુખ
ઉપપ્રમુખ
મહામંત્રી
સહમંત્રી
ખજાનચી
પ્રમુખ
ઉપપ્રમુખ
ઉપપ્રમુખ
મહામંત્રી
સહમંત્રી
ખજાનચી
પ્રમુખ
ઉપપ્રમુખ
મહામંત્રી
સહમંત્રી
ખજાનચી
પથ દર્શક
પ્રમુખ
ઉપપ્રમુખ
મહામંત્રી
સહમંત્રી
ખજાનચી